ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો ? કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ? જિનેશ્વરસૂરી અભયદેવસૂરી શીલગુણસૂરી મલયગિરિસૂરી જિનેશ્વરસૂરી અભયદેવસૂરી શીલગુણસૂરી મલયગિરિસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિકવેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ? ભાવસિંહજી વખતસિંહજી જશવંતસિંહજી તખતસિંહજી ભાવસિંહજી વખતસિંહજી જશવંતસિંહજી તખતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? કર્ણદેવ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો કર્ણદેવ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? નર્મદશંકર દુર્ગારામ મહેતા દલપતરામ મહિપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા દલપતરામ મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમોદરાના મહાત્મા મૂળદાસની સમાધિ કયાં આવેલી છે ? અમરેલી રાજુલા કુકાવાવ ખાંભા અમરેલી રાજુલા કુકાવાવ ખાંભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP