ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ પંક્તિ ખોટી છે ?

કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ
ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો.

પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે
ભરત અશોકભાઈ દવે
ભાવિક જેઠાલાલ દવે
રજની લીલાશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી
ભગવતીકુમાર શર્મા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP