ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે ?

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન
માનવ સંસાધન મંત્રાલય
ભારત સરકારનું શ્રમ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ?

શ્રી એમ.એસ.આહલુવાલીયા
આપેલ પૈકી એક પણ નહીં
શ્રી એમ.એસ. સ્વામીનાથન
શ્રી એ.કે.સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ચૂકવણી સમતુલા
આયાત-નિકાસ સરવૈયું
ચૂકવણી સરવૈયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'NABARD' દ્વારા કઈ સંસ્થાઓને પુનઃ ધિરાણ આપવામાં આવે છે ?

રાજ્યની સહકારી બેંકો
રિજિયોનલ રૂરલ બેંકો
કમર્શિયલ બેંક (વાણિજ્ય બેંક)
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ત્રીજી પંચવર્ષીય યોજના ___ તરીકે પણ ઓળખાય છે ?

સેન યોજના
મહેલનોબિસ યોજના
ગાડગીલ યોજના
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP