ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણો કયા કારણે થતા હતા ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ભારતની વિશાળ સંપત્તિ
કુદરતી સંશાધનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય ચલણનું અત્યાર સુધીમાં ત્રણ વખત "ડીમોનીટાઈઝેશન" થયું છે, તેના વર્ષો ક્યાં હતાં ?

1956, 1975 અને 2016
1957, 1974 અને 2016
1953, 1976 અને 2016
1954, 1978 અને 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાધ છે ?

પ્રાથમિક ખાધ
રાજકોષીય ખાધ
મહેસૂલી ખાધ
અંદાજપત્રીય ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં વસતી ગણતરી કયા સંદર્ભમાં નીચેનામાંથી સાચા વિધાનો ચકાસો.
1. ભારતમાં સૌથી પહેલા વસતી ગણતરી વર્ષ 1881માં કરવામાં આવી હતી.
2. પ્રથમ વસતી ગણતરી મુજબ સાક્ષરતા દર લગભગ 7% હતો.
3. પ્રથમ વસતી ગણતરી મુજબ સ્ત્રી સાક્ષરતા દર લગભગ 16% હતો.
4. ભારતમાં પ્રત્યેક 10 વર્ષે વસતી ગણતરી થાય છે.

આપેલ તમામ
1 અને 4
1 અને 3
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP