ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ?

ખીજડીયે ટેકરે
ચોપાટીને બાંકડે
શરણાઈના સૂર
અંતસ્રોતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો.

વિનોદ ત્રિકમદાસ જોષી
વિનોદ અંબાલાલ જોષી
વિનોદ જયશંકર જોષી
વિનોદ હરગોવિંદ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

ભીમપલાસી, ભૈરવી
દિપક, મલ્હાર
માલકૌંસ, ભૈરવી
સારંગ, કલ્યાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP