ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? ખીજડીયે ટેકરે ચોપાટીને બાંકડે અંતસ્રોતા શરણાઈના સૂર ખીજડીયે ટેકરે ચોપાટીને બાંકડે અંતસ્રોતા શરણાઈના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? ભરૂચ અમદાવાદ સુરત આણંદ ભરૂચ અમદાવાદ સુરત આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ? શાંતિ શાહ કૈલાસ બાજપેયી પીરઝાદા અહમદશાહ નારાયણ સુર્વે શાંતિ શાહ કૈલાસ બાજપેયી પીરઝાદા અહમદશાહ નારાયણ સુર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિષાદનો સાદ' કાવ્યસંગ્રહ કોનો છે ? યશવંત શુક્લ મધુસૂદન કોઠારી સુન્દરમ રાજેન્દ્ર શાહ યશવંત શુક્લ મધુસૂદન કોઠારી સુન્દરમ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં કયા છંદમાં જોવા મળે છે ? મનહર ઝુલણા હરિગીત કટાવ મનહર ઝુલણા હરિગીત કટાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દલપતરામ દયારામ અખો પ્રેમાનંદ દલપતરામ દયારામ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP