ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઈંધણા વીણવા ગઇતી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ ___ છે.

મોહનલાલ પટેલ
મણિલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
સુરસિંહજી ત. ગોહિલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

ઝેર તો પીધાં છે જાણી જાણી
ગુજરાતનો નાથ
માનવીની ભવાઈ
વનરાજ ચાવડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ?

બાલમુકુન્દ દવે
વિદ્યાબહેન નીલકંઠ
રાજેન્દ્ર શુકલ
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP