ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઈંધણા વીણવા ગઇતી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ ___ છે.

રાજેન્દ્ર શાહ
મોહનલાલ પટેલ
સુરસિંહજી ત. ગોહિલ
મણિલાલ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

હું પણછ ખેંચીશ નહીં
સમયનો સાતમો ભાગ
બ્રહ્માસ્ત્ર
શ્રૃણવંતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

જયંત ખત્રી
ચંદ્રકાન્ત ટોપીવાળા
સુરેશ દલાલ
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP