ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા એલેક્ઝેન્ડર ફાર્બસ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા એલેક્ઝેન્ડર ફાર્બસ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? કવિ નર્મદ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ કવિ નર્મદ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જ્ઞાનચક્ર’ના નામથી ગુજરાતીમાં પ્રથમ જ્ઞાનકોશ કોણે તૈયાર કર્યો ? અમૃત કેશવ નાયક ઈલા આરબ મહેતા દલસુખભાઈ માલવણિયા રતનજી ફરમજી શેઠના અમૃત કેશવ નાયક ઈલા આરબ મહેતા દલસુખભાઈ માલવણિયા રતનજી ફરમજી શેઠના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? સુરત જુનાગઢ પોરબંદર ભાવનગર સુરત જુનાગઢ પોરબંદર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ? નગીનદાસ પારેખ વિનોબા ભાવે મહાદેવ દેસાઈ કિશોર મકવાણા નગીનદાસ પારેખ વિનોબા ભાવે મહાદેવ દેસાઈ કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP