ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ?

સુરેશ જોષી
હસમુખ પાઠક
લાભશંક્ર ઠાકર
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ?

ત્રિભોલનદાસ લુહાર
પન્નાલાલ પટેલ
ત્રિકમલાલ પંચાલ
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ?

સત્યના પ્રયોગો
દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ
સર્વોદય
સમાજવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP