ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ?

રમેશ પારેખ
સુરેશ જોષી
હસમુખ પાઠક
લાભશંક્ર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ?

શિવકુમાર જોશી
જયંત પાઠક
પ્રિયકાન્ત મણિયાર
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?

નિરંજન ત્રિવેદી
શાહબુદ્દીન રાઠોડ
દુર્ગેશ ઓઝા
માધવ રામાનુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.
2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.
3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું.

આપેલ તમામ
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

પ્રજારામ રાવલ
ઈન્દુલાલ ગાંધી
ભાનુશંકર વ્યાસ
હરિશ્ચંદ્ર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP