ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? રમેશ પારેખ સુરેશ જોષી લાભશંક્ર ઠાકર હસમુખ પાઠક રમેશ પારેખ સુરેશ જોષી લાભશંક્ર ઠાકર હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ? નિરંજન ભગત હર્ષ બ્રહ્મભટ્ટ ધીરુ પરીખ મોનજ ખંડેરીયા નિરંજન ભગત હર્ષ બ્રહ્મભટ્ટ ધીરુ પરીખ મોનજ ખંડેરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. નર્મદ સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ નર્મદ સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગરમાં સુરતમાં વડોદરામાં અમદાવાદમાં ભાવનગરમાં સુરતમાં વડોદરામાં અમદાવાદમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ? રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ સિતાંશુ યશશ્ચંદ્ર રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP