ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

આબિદ હુસૈન સમિતિ
ભગવતી સમિતિ
નરસિંહમ્ સમિતિ
રાજા ચેલૈયાહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની નિમણુંક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

ફીસકલ પોલીસી એકટ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ
પાર્લામેન્ટ એકટ
આયોજન પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સાતમાં પગારપંચના અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટિસ પી. સી. રામબેટ
જસ્ટીસ એ.ક. માથુર
જસ્ટીસ કર્નલ જાગી
લેફ્. કર્નલ એસ.સી. ગૌતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ?

નાણા મંત્રાલય
માનવ સંસાધન મંત્રાલય
ગૃહ મંત્રાલય
આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP