ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

રાજા ચેલૈયાહ સમિતિ
આબિદ હુસૈન સમિતિ
નરસિંહમ્ સમિતિ
ભગવતી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ?

ચૂકવણી સમતુલા
આયાત-નિકાસ સરવૈયું
આપેલ પૈકી એક પણ નહીં
ચૂકવણી સરવૈયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક લોનના સંદર્ભમાં E.M.I. એટલે શું ?

ઈકવલ મની ઇન્સ્ટોલમેન્ટ
ઈકયલ મીનીમમ ઇન્સ્ટોલમેન્ટ
ઈઝી મની ઇન્સ્ટોલમેન્ટ
ઇકવેટેટ મંથલી ઇન્સ્ટોલમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP