વ્યક્તિ વિશેષ (Special Person)
નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું ?

વાર કિનારીવાલા
મદનલાલ ઢીંગરા
ચંદ્રશેખર આઝાદ
શ્યામજી કૃષ્ણવર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા કઈ ?

વલભી વિદ્યાપીઠ
ગ્રામ દક્ષિણામૂર્તિ
શાંતિનિકેતન
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો ?

શાહજહાંએ
ઔરંગઝેબે
જહાંગીરે
અહમદશાહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP