વ્યક્તિ વિશેષ (Special Person) નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું ? મદનલાલ ઢીંગરા વાર કિનારીવાલા શ્યામજી કૃષ્ણવર્મા ચંદ્રશેખર આઝાદ મદનલાલ ઢીંગરા વાર કિનારીવાલા શ્યામજી કૃષ્ણવર્મા ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના રાષ્ટ્રીય ગ્રંથાલયને જાહેર જનતા માટે કયા મહાનુભાવે સ્વતંત્ર ખુલ્લુ મૂકયું હતું ? રાધાકૃષ્ણન રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નહેરુ મૌલાના અબ્દુલ કલામ આઝાદ રાધાકૃષ્ણન રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નહેરુ મૌલાના અબ્દુલ કલામ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) પ્રખર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને લોકનાયક બિરસા મુંડાની જન્મતારીખ જણાવો. 25, જૂન 13, સપ્ટેમ્બર 24, એપ્રિલ 15, નવેમ્બર 25, જૂન 13, સપ્ટેમ્બર 24, એપ્રિલ 15, નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સ્વામી દયાનંદજીનું જન્મસ્થળ ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ? મહીસાગર મોરબી નવસારી ભરૂચ મહીસાગર મોરબી નવસારી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ કયાં થયો હતો ? નવસારી વલસાડ મુંબઈ સુરત નવસારી વલસાડ મુંબઈ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) જલારામ બાપાનું પ્રસિદ્ધ સ્થાનક વીરપુર કયા જિલ્લામાં આવેલું છે ? ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ ભરૂચ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP