ભારતની ભૂગોળ (Geography of India) ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ? લિંગદોહ ઓરન પલામું સરના લિંગદોહ ઓરન પલામું સરના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની જમીનનું વર્ગીકરણ કેટલા પ્રકારોમાં કરવામાં આવેલ છે ? 5 1 6 4 5 1 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે ? કૉફી ચા કાજુ લવિંગ કૉફી ચા કાજુ લવિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ? મૈત્રી જળવિદ્યુત યોજના આપેલ પૈકી કોઈ નહીં સિખો જળવિદ્યુત યોજના ચૂખા જળવિદ્યુત યોજના મૈત્રી જળવિદ્યુત યોજના આપેલ પૈકી કોઈ નહીં સિખો જળવિદ્યુત યોજના ચૂખા જળવિદ્યુત યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ ક્યા નામે ઓળખાય છે ? કોરિનાળ ખદીર બેટ બાણ ગંગા આલિયા બેટ કોરિનાળ ખદીર બેટ બાણ ગંગા આલિયા બેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ? ઓડિશા કર્ણાટક મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા કર્ણાટક મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP