ભારતની ભૂગોળ (Geography of India)
ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ?

પલામું
ઓરન
લિંગદોહ
સરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?

ઓરિસ્સા
મધ્ય પ્રદેશ
તમિલનાડુ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે ?

ગ્રેટ નિકોબાર ટાપુ
બેરન ટાપુ
મિનિકોય ટાપુ
મિડલ આંદામાન ટાપુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP