ભારતની ભૂગોળ (Geography of India)
ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ?

લિંગદોહ
પલામું
ઓરન
સરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિમાલય ગ્લેશિયર 'ગંગોત્રી' કયા રાજ્યમાં સ્થિત છે ?

જમ્મુ અને કાશ્મીર
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?

ડોડાબેટ્ટામગિરિ
મુકુર્તિગિરિ
મુલ્લયનગિરિ
નિલાયનગિરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ, વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે ?

15% થી 20% ની વચ્ચે
20% થી વધુ
10% થી ઓછો
10% -15% થી ઓછો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP