ભારતની ભૂગોળ (Geography of India)
ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ?

ઓરન
લિંગદોહ
પલામું
સરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વર્તમાનની સિંધુ જળ સંધિ મુજબ કઈ નદીનું પાણી ભારતને અનિયંત્રિત ઉપયોગ માટે ફાળવવામાં આવ્યું છે ?

રાવી
સતલુજ
આપેલ તમામ
બિયાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

23.5 ઉ.અ.
82.5 પૂ.રે.
68.0 પૂ.રે.
એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP