ભારતની ભૂગોળ (Geography of India) ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ? લિંગદોહ પલામું ઓરન સરના લિંગદોહ પલામું ઓરન સરના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય ગ્લેશિયર 'ગંગોત્રી' કયા રાજ્યમાં સ્થિત છે ? જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ? ડોડાબેટ્ટામગિરિ મુકુર્તિગિરિ મુલ્લયનગિરિ નિલાયનગિરિ ડોડાબેટ્ટામગિરિ મુકુર્તિગિરિ મુલ્લયનગિરિ નિલાયનગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પશ્ચિમઘાટના વર્ષાછાયામાં નીચે પૈકી કયો પ્રદેશ આવેલો છે ? પંચગીની બારામતી મહાબળેશ્વર રત્નાગીરી પંચગીની બારામતી મહાબળેશ્વર રત્નાગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બે અક્ષાંશવૃત્તો વચ્ચે કેટલા કિ.મી. નું અંતર હોય છે ? 139 કિ.મી. 122 કિ.મી. 211 કિ.મી. 111 કિ.મી. 139 કિ.મી. 122 કિ.મી. 211 કિ.મી. 111 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ, વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે ? 15% થી 20% ની વચ્ચે 20% થી વધુ 10% થી ઓછો 10% -15% થી ઓછો 15% થી 20% ની વચ્ચે 20% થી વધુ 10% થી ઓછો 10% -15% થી ઓછો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP