ભારતનું બંધારણ (Constitution Of India)
જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ?

સર્વોચ્ચ અદાલત
ગુજરાત વિધાનસભા
આયોજન પંચ
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે ?

કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર
કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા
ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ
ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?

હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
જિલ્લા કલેકટર
સેશન્સ કોર્ટ
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

55
70
40
આવી કોઈ જોગવાઈ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP