ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?

જિલ્લા કલેકટર
સેશન્સ કોર્ટ
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય જોડકાં જોડો.
(a) રાજ્યના એડવોકેટ જનરલ
(b) સંસદની રચના
(c) વડી અદાલતોની રચના
(d) અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ
(1) આર્ટિકલ - 165
(2) આર્ટિકલ - 244
(3) આર્ટિકલ - 216
(4) આર્ટિકલ – 79

b-2, a-1, c-3, d-4
a-1, b-3, d-4, c-2
d-2, c-3, a-1, b-4
c-2, d-3, b-4, a-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ?

રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ
2
3
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ
એટર્ની જનરલ
કેન્દ્રના કાયદામંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

રાષ્ટ્રપતિને
મુખ્ય પ્રધાનને
સ્પીકરને
વડાપ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP