ભારતનું બંધારણ (Constitution Of India)
રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?

માન.રાજયપાલશ્રી
માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ
ચૂંટણી કમિશ્નરશ્રી
વિધાનસભાના સ્પીકરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી અખિલ ભારતીય સેવાઓ તથા કેન્દ્રીય સેવાઓ અને હોદાઓના સભ્યો હોદ્દા પર રહી શકે એવી જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં કરવામાં આવી છે ?

કલમ – 335
કલમ – 310
કલમ – 309
કલમ – 324

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યકિત એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઇ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ?

9 મો સુધારો
5 મો સુધારો
3 જો સુધારો
7 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP