ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી કોણ રાજ્ય પુનઃરચના પંચના સભ્ય ન હતા ? એચ. એન. કુંજરુ ટી.ટી. કૃષ્ણકુમારચારી ફઝલ અલી કે. એમ. પાણીકર એચ. એન. કુંજરુ ટી.ટી. કૃષ્ણકુમારચારી ફઝલ અલી કે. એમ. પાણીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. આપેલ તમામ તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. આપેલ તમામ તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે ? 60 વર્ષ 65 વર્ષ 68 વર્ષ 62 વર્ષ 60 વર્ષ 65 વર્ષ 68 વર્ષ 62 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં વર્ણિત છે ? અનુચ્છેદ -29 થી 31 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -24 થી 29 અનુચ્છેદ -29 થી 30 અનુચ્છેદ -29 થી 31 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -24 થી 29 અનુચ્છેદ -29 થી 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હિમાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો ક્યારે પ્રદાન કરવામાં આવ્યો ? ઈ.સ.1972 ઈ.સ.1974 ઈ.સ.1971 ઈ.સ.1973 ઈ.સ.1972 ઈ.સ.1974 ઈ.સ.1971 ઈ.સ.1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP