બાયોલોજી (Biology)
નિર્જીવ ઘટકોને કયા વિજ્ઞાનમાં સમાવાય છે ?

રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન
ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન
ભૌતિક વિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર
જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ચયાપચય ક્રિયામાં અપચય ક્રિયા એટલે શું ?

સજૅનાત્મક પ્રક્રિયા
વિભેદિત પ્રક્રિયા
વિકાસાત્મક પ્રક્રિયા
વિઘટનાત્મક પ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એપિયરી એટલે શું ?

મધમાખીની માવજત
મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે
મધમાખીનું સંકરણ
મધમાખી રાખવામાં આવે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રી કોષમાં કયા શિલ્પ (બંધારણીય) પ્રદેશનો અભાવ હોય છે ?

ઉપાંગો
કોષઆવરણ
કોષકેન્દ્રપટલ
કોષરસીય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવોને અપવાદ સિવાય શેની ક્ષમતાને કારણે નિર્જીવોથી અલગ તારવી શકાય છે ?

પર્યાવરણ સાથે આંતરપ્રક્રિયા અને પ્રગતિશીલ ઉદવિકાસ
પ્રજનન
સ્પર્શ અને પ્રતિસાદ
વૃદ્ધિ અને હલનચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનના બંધારણમાં ભાગ ભજવતા એમિનોએસિડ 20 પ્રકારના છે, કારણ કે

દરેક એમિનોએસિડમાં - COOHની સંખ્યા જુદી જુદી હોય છે.
દરેક એમિનોઍસિડમાં NH2 જૂથના પ્રમાણ બદલાય છે.
R સમૂહનું રાસાણિક બંધારણ દરેક એમિનો એસિડમાં જુદું છે‌.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP