બાયોલોજી (Biology)
સજીવોને જૈવિક કાર્યો કરવા માટે શું જરૂરી છે ?

ખોરાક
ઉર્જા
ઊર્જાના રૂપાંતરણો
મુક્ત ઊર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કોના લીધે છે ?

S - S બંધ
પેપ્ટાઈડ બંધ
હાઈડ્રોજન બંધ
આયનિક બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોને જે દરજ્જો આપવામાં આવે છે તેને શું કહે છે ?

વર્ગીકૃત શ્રેણી
શ્રેણી
વર્ગક
કક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રજનનની પ્રક્રિયા થી નવા ઉત્પન્ન થયેલા સજીવો

અનુકૂલન કરી શકતા નથી.
મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે.
પ્રજનન કરતા પહેલા મૃત્યુ પામે.
ફરીથી પ્રજનન કરી શકતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP