ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ?

જામ સાહેબ રણજિતસિંહજી
શ્રી કૃષ્ણકુમારસિંહજી
મહારાજા ભગવતસિંહજી
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના આમુખમાં ભારતને નીચેના પૈકી કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ઘડવાનું સૂચવેલ છે ?

આપેલ તમામ
લોકશાહી
સમાજવાદી
બિનસાંપ્રદાયિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ?

લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો
વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો
લોકમાભા અને રાજ્યસભાના સભ્યો
લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP