ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ?

કુમારપાળ
જામ સાહેબ રણજિતસિંહજી
શ્રી કૃષ્ણકુમારસિંહજી
મહારાજા ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

આર્ટિકલ – 335
આર્ટિકલ – 342
આર્ટિકલ – 338
આર્ટિકલ – 332

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ?

અનુચ્છેદ - 164
અનુચ્છેદ - 167
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 165

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

એચ. એમ. મોદી
કેબુસરો કાબરાજી
હોમી વાડીયા
એચ.પી.મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP