ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયાંથી લેવામાં આવ્યું છે ?

વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી
જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
રાણા કુંભના વિજય સ્તંભમાંથી
જૂનાગઢના અશોક શિલાલેખમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ?

ડૉ. કે. એમ. મુનશી
જગજીવન રામ
કાકાસાહેબ કાલેલકર
ડૉ. બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP