બાયોલોજી (Biology)
મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે.....

નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે.
સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે.
આપેલ તમામ
સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી વિપુલ જીવંત વનસ્પતિઓનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે ?

દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા
અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા
આપેલ તમામ
વનસ્પતિ રસાયણ, કોષવિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા પ્રાણીઓમાં રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે ?

અળસિયું
વંદો
કાનખજૂરો
પેરીપેટસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ડાયસેકેરાઈડના પોલિસેકૅરાઈડમાં રૂપાંતર માટે કયો બંધ જવાબદાર છે ?

એસ્ટર
પેપ્ટાઈડ
હાઇડ્રોફિબિક
ગ્લાયકોસિડીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બાહ્ય સ્વરૂપના આધારે કોનો સમાવેશ લાઈકેનમાં થતો નથી ?

પત્રમય લાઈકેન
ક્ષુપિલ લાઈકેન
પર્પટાભ લાઈકેન
કુડમલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP