બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અપુષ્પી વનસ્પતિના કેટલા વિભાગ છે ? ત્રણ પાંચ ચાર બે ત્રણ પાંચ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અપ્રાપ્ય વનસ્પતિને ઉછેરવા માટેની પદ્ધતિ છે ? આરોપણ ફર્નરી કન્ઝર્વેટરી ગ્રીનહાઉસ આરોપણ ફર્નરી કન્ઝર્વેટરી ગ્રીનહાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમુદ્રઘોડામાં મુખ કઈ બાજુ ખૂલે છે ? અગ્ર વક્ષ પૃષ્ઠ પાર્શ્વ અગ્ર વક્ષ પૃષ્ઠ પાર્શ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોની હાજરી કે ગેરહાજરીને આધારે મત્સ્યને અસ્થિમત્સ્ય કે કાસ્થિમત્સ્ય તરીકે ઓળખી શકાય ? શ્લેષ્મ ઝાલર ઢાંકણ પાર્શ્વીય રેખાંગ મધ્યકર્ણ શ્લેષ્મ ઝાલર ઢાંકણ પાર્શ્વીય રેખાંગ મધ્યકર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દરેક જૈવરાસાયણિક પ્રક્રિયા થવા માટે શું અનિવાર્ય છે ? આપેલ તમામ સક્રિય શક્તિ સ્તર ત્રિપરિમાણીય સ્વરૂપ ક્રિયાશીલ સ્થાન આપેલ તમામ સક્રિય શક્તિ સ્તર ત્રિપરિમાણીય સ્વરૂપ ક્રિયાશીલ સ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP