બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભાજનાવસ્થા એ ભાજનોત્તરાવસ્થાથી કઈ રીતે જુદી પડે છે ? સેન્ટ્રોમિયર ધરાવતી રંગસૂત્રિકા ત્રાકતંતુનું સંકોચન થઈ સેન્ટ્રોમિયર વિભાજન રંગસૂત્રદ્રવ્ય બાબતે આપેલ તમામ સેન્ટ્રોમિયર ધરાવતી રંગસૂત્રિકા ત્રાકતંતુનું સંકોચન થઈ સેન્ટ્રોમિયર વિભાજન રંગસૂત્રદ્રવ્ય બાબતે આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA અણુમાં DNA ની વિવિધતા દર્શાવતો ભાગ કયો છે ? શર્કરા નાઈટ્રોજન બેઈઝ ગ્લિસરોલ ફોસ્ફેટ શર્કરા નાઈટ્રોજન બેઈઝ ગ્લિસરોલ ફોસ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ - I મુખ્ય કેટલા તબક્કામાં વિભાજીત છે ? 8 2 4 9 8 2 4 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ? બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પૂર્વાવસ્થામાં ન બનતી હોય એવી ઘટના કઈ ? કોષકેન્દ્રીકા, કોષકેન્દ્રપટલનો લોપ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ રંગસૂત્રનું લંબધરીએ સંકોચન વિષુવવૃત્તીય તલનું નિર્માણ કોષકેન્દ્રીકા, કોષકેન્દ્રપટલનો લોપ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ રંગસૂત્રનું લંબધરીએ સંકોચન વિષુવવૃત્તીય તલનું નિર્માણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP