બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લોકપ્રાયોજિત ગૅલેરી એટલે... અશ્મિગૅલેરી પૃષ્ઠવંશી ગૅલેરી કંકાલગૅલેરી ઇથેનોગૅલેરી અશ્મિગૅલેરી પૃષ્ઠવંશી ગૅલેરી કંકાલગૅલેરી ઇથેનોગૅલેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્ત્રીકેસરમાં શેનો સમાવેશ થતો નથી ? બીજાશય યોજી પરાગવાહિની પરાગાસન બીજાશય યોજી પરાગવાહિની પરાગાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાથમિક રીતે અંતઃગ્રહણથી પોષણ મેળવતા સજીવોમાં કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ કૃમિઓ વાદળી કીટકો આપેલ તમામ કૃમિઓ વાદળી કીટકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નાલિપગનું કાર્ય શું કરે છે ? પ્રજનન પ્રચલન શ્વસન પાચન પ્રજનન પ્રચલન શ્વસન પાચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લીલમાં ખોરાકનો સંચય કયા સ્વરૂપે થાય છે ? પ્રોટીન લિપિડ ન્યુક્લિઈક ઍસિડ સ્ટાર્ચ પ્રોટીન લિપિડ ન્યુક્લિઈક ઍસિડ સ્ટાર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP