GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ?

અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 352
અનુચ્છેદ – 360
અનુચ્છેદ – 356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

સર્વાનુમતે લેવાય
અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય
ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય
બહુમતિથી લેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કચ્છ જિલ્લામાં આવેલ પાંધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે ?

જીપ્સમ
ડાયનાસોરના અવશેષો
અશુદ્ધ લોખંડ
લિગ્નાઈટ કોલસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP