ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હુણોને હરાવી ભારત બહાર હાંકી કાઢયા હતા ? ભાનુગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત ભાનુગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ? વિભાજી જામ તખ્તસિંહજી સયાજીરાવ ખંડેરાવ વિભાજી જામ તખ્તસિંહજી સયાજીરાવ ખંડેરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ? 1930 1935 1931 1932 1930 1935 1931 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? હુગલી સતલજ નર્મદા કાવેરી હુગલી સતલજ નર્મદા કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ? ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ચાર્ટર એકટ, 1853 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ચાર્ટર એકટ, 1853 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 1% 8% 10% 5% 1% 8% 10% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP