ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સૌરાષ્ટ્રનું પેરીસ' તરીકે કયુ શહેર ઓળખાય છે ? રાજકોટ મોરબી ભાવનગર જામનગર રાજકોટ મોરબી ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તણછાંઈમાં રેશમી કાપડ પર સિંહ અને હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. આ કાપડ કયા શહેરની વિશેષતા ગણાય છે ? કચ્છ ભાવનગર સુરત પાલનપુર કચ્છ ભાવનગર સુરત પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ? પૂર્ણિમાબેન પકવાસા મીઠુબહેન પિટીટ ઇન્દુમતીબહેન શેઠ સી.એન. શાહ પૂર્ણિમાબેન પકવાસા મીઠુબહેન પિટીટ ઇન્દુમતીબહેન શેઠ સી.એન. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? સુશિલા નર્મદાગૌરી મંગલા લીલાવતી સુશિલા નર્મદાગૌરી મંગલા લીલાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી જામસાહેબ સરદાર પટેલ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી જામસાહેબ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? હિંદ છોડો ચળવળ મહાગુજરાત ચળવળ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ મહાગુજરાત ચળવળ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP