ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ
મહાગુજરાત ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ?

દુર્લભરાજ
કુમારપાળ
ચામુડરાજ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

વિનોદ જોશી
રાજેન્દ્ર શુક્લ
હર્ષ બ્રહ્મભટ્ટ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?

સુભાષચંદ્ર બોઝ
સરદાર વલ્લભભાઈ પટેલ
મૌલાના આઝાદ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP