બાયોલોજી (Biology) એસ્ટરેસી કુળમાં કયા સજીવનો સમાવેશ થાય છે ? સૂર્યમુખી અળસિયું વંદો દેડકો સૂર્યમુખી અળસિયું વંદો દેડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ સંકળાતા રચાતા સંકુલને શું કહે છે ? પોલિપેપ્ટાઈડ પોલિમર પોલિઝોમ્સ પોલિસેકેરાઈડ પોલિપેપ્ટાઈડ પોલિમર પોલિઝોમ્સ પોલિસેકેરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પુનઃ સંયોજીત ઘંઠીકાનું દૃશ્યમાન થવુ કઈ અવસ્થાની લાક્ષણિકતા છે ? ઝાયગોટીન ડાયકાઈનેસીસ પેકિટીન ડિપ્લોટીન ઝાયગોટીન ડાયકાઈનેસીસ પેકિટીન ડિપ્લોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ના બંધારણ માટે સાચું શું છે ? A = C અને T = G A = T અને C =G આપેલ તમામ A = G અને T=C A = C અને T = G A = T અને C =G આપેલ તમામ A = G અને T=C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) β - DNA ના એક કુંતલના વળાંકની લંબાઈ કેટલી હોય છે ? 0.034 nm 3.4 nm 0.34 nm 34 nm 0.034 nm 3.4 nm 0.34 nm 34 nm ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint :1A° = 10-1 nm, 34A° = 10-1 x 34 = 3.4 nm)
બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, ANSWER DOWNLOAD GUJARATI MCQ APP