GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
દેશી રજવાડાઓને ભારતની રાષ્ટ્રીય એકતામાં અંતર્ગત (સમાવેશ) કરવાની યોજનામાં સરદાર પટેલના ભગીરથ પ્રયત્નોમાં સૌપ્રથમ સહકાર આપનાર રાજવીનું નામ જણાવો.

કૃષ્ણકુમારસિંહજી
રણજીતસિંહજી
ભાવસિંહજી
ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

અંશતઃ ઓડિટમાં “કેટલાક દસ્તાવેજો અને હિસાબી ચોપડાઓનું” ઓડિટ થાય છે
સામાજિક ઓડિટ સર્વે હિતધારકોને રક્ષણ આપે છે
સંચાલકીય ઓડિટ (કાર્યક્ષમતા ઓડિટ) શેરહોલ્ડરોને તેમના નાણાંના યોગ્ય ઉપયોગની ખાતરી આપે છે
આંતરિક ઓડિટ વાર્ષિક ઓડિટ ખર્ચમાં ઘટાડો કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP