GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે.

ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું.
ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે.
ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે.
ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ?

કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી
ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો
કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી
એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP