Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
શાહજહાંના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1926-33 ના સમયકાળે ભારતમાં આવેલ ડચ વિદેશી યાત્રી કોણ ?

પીટર મંડી
મનૂચી
જોન લાયર
કેપ્ટન હોકિન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

અંધશાળાનું
ગૌશાળાનું
પાંજરાપોળનું
વેધશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?

અંકિત ત્રિવેદી
ઇસ્માઇલભાઈ નાગોરી
દુલા ભાયા કાગ
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP