Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?

નરસિંહરાવ દિવેટિયા
પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
પિતાના જેવી જ ખાનદાની માતા કાશીબામાં હતી - વાક્યનો પ્રકાર કયો ?

એકપણ નહી
વિધાન વાક્ય
વિધિવાક્ય
નિષેધવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP