બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનમાં એક જ સ્થળે સંશોધન માટે વર્ગીકરણ માહિતી ક્યારે પૂરી પાડી શકાય ?

તેમાં જર્મપ્લાઝમ બેંક હોય તો
તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો
તેમાં સંગ્રહાલય અને પુસ્તકાલય હોય તો
તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્રવ્યચક્રોનું સંતુલન સજીવની કઈ ઘટના દ્વારા જળવાય છે ?

ચયાપચય
મૃત્યુ
ભિન્નતા
અનુકૂલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ?

પ્રજનન
ભિન્નતા
અનુકૂલન
મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ?

હંસરાજ
રહાનિયા
બેનીટાઈટિસ
સેલાજીનેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે.....

સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે.
આપેલ તમામ
નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે.
સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP