Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? નંદશંકર બ.ક. ઠાકોર નર્મદ ધૂમકેતુ નંદશંકર બ.ક. ઠાકોર નર્મદ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 65 130 52 13 65 130 52 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ? સફેદ - લાલ - લીલો સફેદ - લીલો - કેસરી કેસરી - સફેદ - લીલો લીલો - કેસરી - સફેદ સફેદ - લાલ - લીલો સફેદ - લીલો - કેસરી કેસરી - સફેદ - લીલો લીલો - કેસરી - સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (2³)x = 64 હોય તો x = ? 2 4 8 16 2 4 8 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? સુંદરમ્ બોટાદકર ઉમાશંકર જોષી રા.વિ.પાઠક સુંદરમ્ બોટાદકર ઉમાશંકર જોષી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બહુપદીના અચળ પદમાં ચલનો ઘાતાંક કેટલો હોય છે ? એક ન મળે અચળપદ જેટલો શૂન્ય એક ન મળે અચળપદ જેટલો શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP