Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીત-ગુર્જરી ગીતમાધુરી ગીતાગૂર્જરી ગીતાંજલિ ગીત-ગુર્જરી ગીતમાધુરી ગીતાગૂર્જરી ગીતાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું ? હાથી હરણ ગાય વાઘ હાથી હરણ ગાય વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નીચેની સંખ્યાઓના જૂથ પૈકી કયું જૂથ પ્રમાણમાં નથી ? 4, 8, 10, 20 3, 21, 5, 35 2, 11, 4, 21 2, 7, 14, 49 4, 8, 10, 20 3, 21, 5, 35 2, 11, 4, 21 2, 7, 14, 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બહુપદીના અચળ પદમાં ચલનો ઘાતાંક કેટલો હોય છે ? એક શૂન્ય ન મળે અચળપદ જેટલો એક શૂન્ય ન મળે અચળપદ જેટલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ઝવેરચંદ મેઘાણી ગાંધીજી કિશોરલાલ મશરૂવાળા વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી ગાંધીજી કિશોરલાલ મશરૂવાળા વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar વર્તુળ-આલેખમાં બધી જ માહિતીનું કુલ અંશ માપ કેટલું થાય ? 320° 180° 360° વર્તુળ પર આધાર રાખે 320° 180° 360° વર્તુળ પર આધાર રાખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP