Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ?

ગીતાગૂર્જરી
ગીતાંજલિ
ગીત-ગુર્જરી
ગીતમાધુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

નંદશંકર
ગોવર્ધનરામ ત્રિપાઠી
ર.વ. દેસાઈ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ
રાવજી પટેલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ?

જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
રાધાકૃષ્ણન
રાજાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP