Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ?

ગીતમાધુરી
ગીત-ગુર્જરી
ગીતાંજલિ
ગીતાગૂર્જરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
પાણી શેનું બનેલું છે ?

પોટાશ - હાઈડ્રોજન
ઓક્સિજન - થોરીયમ
હાઈડ્રોજન - ઑક્સિજન
હાઇડ્રોજન - ગંધક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP