Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ?

ગીત-ગુર્જરી
ગીતાગૂર્જરી
ગીતમાધુરી
ગીતાંજલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

ન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP