બાયોલોજી (Biology)
નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?

પ્રાણીબાગ
વનસ્પતિ ઉદ્યાન
મ્યુઝિયમ
વનસ્પતિ સંગ્રહાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૂત્રાંગો ક્યાં કાર્ય સાથે સંકળાયેલાં છે ?

ખોરાકને પકડવાના
આપેલ તમામ
પ્રતિચારના
પ્રતિકારના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી અસત્ય જોડકું શોધો :

ઝૂલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા - કોલકાતા
હિમાલયન ઉદ્યાન - ગંગટોક
એરીગનાર અન્ના ઉદ્યાન - કર્ણાટક
રાષ્ટ્રીય ઉદ્યાન - ન્યુ દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષવિભાજન દરમિયાન ત્રાંકતંતુઓ રંગસૂત્રોની સાથે જે સ્થાને જોડાણ ધરાવે છે. તેને શું કહેવાય ?

કાઈનેટોકોર
ક્રોમોમિયર
સેન્ટ્રિઓલ
ક્રોમોસેન્ટર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એકકોષજન્ય પ્રોટીન માટે કયું વિધાન સંગત છે ?

તે આથવણની ક્રિયાથી ઉત્પન્ન થાય છે.
તેનો ઉપયોગ પર્યાવરણીય પ્રદૂષણમાં વધારો કરે છે ?
તે ફૂગનો એકકોષજન્ય પ્રોટીનમાં ઉપયોગ થઈ શકે નહિ.
તેનો ઉપયોગ વનસ્પતિ અને પ્રાણીજ પ્રોટીન તરીકે થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP