બાયોલોજી (Biology) નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ? પ્રાણીબાગ વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય પ્રાણીબાગ વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૂત્રાંગો ક્યાં કાર્ય સાથે સંકળાયેલાં છે ? ખોરાકને પકડવાના આપેલ તમામ પ્રતિચારના પ્રતિકારના ખોરાકને પકડવાના આપેલ તમામ પ્રતિચારના પ્રતિકારના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી અસત્ય જોડકું શોધો : ઝૂલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા - કોલકાતા હિમાલયન ઉદ્યાન - ગંગટોક એરીગનાર અન્ના ઉદ્યાન - કર્ણાટક રાષ્ટ્રીય ઉદ્યાન - ન્યુ દિલ્હી ઝૂલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા - કોલકાતા હિમાલયન ઉદ્યાન - ગંગટોક એરીગનાર અન્ના ઉદ્યાન - કર્ણાટક રાષ્ટ્રીય ઉદ્યાન - ન્યુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષવિભાજન દરમિયાન ત્રાંકતંતુઓ રંગસૂત્રોની સાથે જે સ્થાને જોડાણ ધરાવે છે. તેને શું કહેવાય ? કાઈનેટોકોર ક્રોમોમિયર સેન્ટ્રિઓલ ક્રોમોસેન્ટર કાઈનેટોકોર ક્રોમોમિયર સેન્ટ્રિઓલ ક્રોમોસેન્ટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: કાઈનેટોકોર પ્રોટીનયુક્ત આવરણ જેની સાથે ત્રાંકતંતુ જોડાય છે.)
બાયોલોજી (Biology) અનાવૃત બીજધારી વનસ્પતિમાં પર્ણો કેટલા પ્રકારના હોય છે ? બે ચાર ત્રણ એક બે ચાર ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષજન્ય પ્રોટીન માટે કયું વિધાન સંગત છે ? તે આથવણની ક્રિયાથી ઉત્પન્ન થાય છે. તેનો ઉપયોગ પર્યાવરણીય પ્રદૂષણમાં વધારો કરે છે ? તે ફૂગનો એકકોષજન્ય પ્રોટીનમાં ઉપયોગ થઈ શકે નહિ. તેનો ઉપયોગ વનસ્પતિ અને પ્રાણીજ પ્રોટીન તરીકે થાય છે. તે આથવણની ક્રિયાથી ઉત્પન્ન થાય છે. તેનો ઉપયોગ પર્યાવરણીય પ્રદૂષણમાં વધારો કરે છે ? તે ફૂગનો એકકોષજન્ય પ્રોટીનમાં ઉપયોગ થઈ શકે નહિ. તેનો ઉપયોગ વનસ્પતિ અને પ્રાણીજ પ્રોટીન તરીકે થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP