બાયોલોજી (Biology) નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ? વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ પ્રાણીબાગ વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ પ્રાણીબાગ વનસ્પતિ સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જાતિને શું ગણવામાં આવે છે ? માનવીના મગજ દ્વારા રજુ કરવામાં આવેલ કુત્રિમ ખ્યાલ જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં. વર્ગીકરણશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ વર્ગીકરણનો એકમ વર્ગીકરણનો પાયાનો એકમ વર્ગીકરણનો સૌથી નીચેનો પાયાનો એકમ માનવીના મગજ દ્વારા રજુ કરવામાં આવેલ કુત્રિમ ખ્યાલ જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં. વર્ગીકરણશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ વર્ગીકરણનો એકમ વર્ગીકરણનો પાયાનો એકમ વર્ગીકરણનો સૌથી નીચેનો પાયાનો એકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઝીંગાના ઉત્સર્જન અંગનું નામ જણાવો. જ્યોતકોષો નાલકોષ હરિતપિંડ ઉત્સર્ગિકા જ્યોતકોષો નાલકોષ હરિતપિંડ ઉત્સર્ગિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પૃષ્ઠવંશી પ્રાણીઓમાં દેહરચના કેટલા ભાગમાં વહેંચાયેલ છે ? એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્ત્રીકેસરમાં શેનો સમાવેશ થતો નથી ? પરાગાસન પરાગવાહિની બીજાશય યોજી પરાગાસન પરાગવાહિની બીજાશય યોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો દ્વિકીય કોષ કોલ્ચિસિનથી અસરગ્રસ્ત હોય તો પછી શું થાય છે ? ચતુષ્કીય દ્વિકીય ત્રિકીય એકકીય ચતુષ્કીય દ્વિકીય ત્રિકીય એકકીય ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: કોલ્ચિસિન ત્રાકના નિર્માણને અવરોધે છે. દ્વિકીય કોષને કોલ્ચિસિન અપાતાં તે બેવડાય છે.)