બાયોલોજી (Biology)
નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?

વનસ્પતિ સંગ્રહાલય
મ્યુઝિયમ
પ્રાણીબાગ
વનસ્પતિ ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગ્લિસરોલના બંધારણમાં શું રહેલું છે ?

IC, 3 - OH સમૂહ
IC, 1 - OH સમૂહ
3C, 1 - OH સમૂહ
3C, 3 – OH સમૂહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન માટે સાચો વિકલ્પ પસંદ કરોઃ

પૂર્વાવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દૃશ્યમાન થાય છે.
ભાજનાન્તિમઅવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે.
ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો દૂર થાય છે.
ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષવિભાજનથી અસ્તિત્વમાં આવે છે. તેવું સૌપ્રથમ કોણે દર્શાવ્યું ?

રુડોલ્ફ વિર્શોવ
રૉબર્ટ હૂક
સ્લીડન - શ્વૉન
રૉબર્ટ બ્રાઉન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP