Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો.

સ્વકર્મનું ફળ મળવું
પ્રેમ થવો
આદર્યા અધૂરાં રહેવાં
એકનું કરેલું બીજાને નડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સોલંકીવંશના કયા રાજાએ 'અવંતિનાથ' નું બિરુદ ધારણ કર્યું હતું ?

ભીમદેવ બીજો
સિદ્ધરાજ સોલંકી
ભીમદેવ પહેલો
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP