Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'ધ્વનિ' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

રાજેન્દ્ર શાહ
સુંદરમ્‌
કૃષ્ણલાલ શ્રીધરાણી
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
બીજા કોઈ પાસેથી જ્ઞાન કદી મેળવી શકાતું નથી. આપણે સૌએ પોતે જ શીખવાનું છે. બહારનો ગુરુ માત્ર સૂચન કરે છે. એ સૂચન માત્ર આંતરજ્ઞાનને જાગ્રત કરે છે, વસ્તુને સમજવાની પ્રેરણા આપે છે. આપણી પોતાની જ ગ્રહણશક્તિ અને વિચારશક્તિથી વસ્તુ સ્પષ્ટ થશે. આપણે આપણા આત્મામાં તેમના ખરા સ્વરૂપનો અનુભવ કરીશું.
પ્રશ્નઃ સાચું જ્ઞાન ક્યાં રહેલું છે ?

જગતની પાઠશાળામાં
સદ્ગુરુના માર્ગદર્શનમાં
ગ્રહણશક્તિ અને વિચારશક્તિમાં
મનુષ્યના અંતરાત્મામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'દ્વિરેફ' કયા વાર્તાકારનું તખલ્લુસ છે ?

સુરેશ જોશી
રઘુવીર ચૌધરી
ચુનીલાલ મડિયા
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'.

ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે
સારી ખીચડીનો સ્વાદ બગડવો
વિશ્વાસ ઠગારો સાબિત થાય
જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP