Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ગિની ગુણાંક કયા હેતુ માટે છે ?

સાક્ષરતા દર જાણવા
આવકનું વિતરણ જાણવા
શિશુમૃત્યુદરનું પ્રમાણ જાણવા
ગરીબીનું પ્રમાણ જાણવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ?

દલપતરામ
નંદશંકર મહેતા
કવિ નર્મદ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'.
ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો.

વર્ણાનુપ્રાસ
શ્લેષ
અંત્યાનુપ્રાસ
યમક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP