Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2000 રૂપિયા
2300 રૂપિયા
2100 રૂપિયા
2200 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ?

કનૈયાલાલ મુનશી
ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોશી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP