Talati Practice MCQ Part - 6 રૂ. 2,870નું કેટલા ટકાના દરે 5 વર્ષનું સાદું વ્યાજ રૂ. 1,722 થાય ? 5 9 12 10 5 9 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ? ઈરડા RBI સેબી ક્રિસીલ ઈરડા RBI સેબી ક્રિસીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે' અવતરણવાચક સમુચ્ચયવાચક પરિણામવાચક શરતવાચક અવતરણવાચક સમુચ્ચયવાચક પરિણામવાચક શરતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષે ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો હતો ? 1995 1981 1992 1978 1995 1981 1992 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સિડેરાઈટ કોની અયસ્ક ધાતુ છે ? તાંબુ નિકલ આયર્ન કોબાલ્ટ તાંબુ નિકલ આયર્ન કોબાલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP