GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'અભયઘાટ' કોની સમાધિ છે ?

મોરારજી દેસાઈ
રાજીવ ગાંધી
લાલબહાદુરશાસ્ત્રી
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ?

15 ઑગસ્ટ, 1950
26 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1947
15 ઓગસ્ટ, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે ?

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રેપોરેટ શું છે ?

RBI વ્યાપારી બેંકોને એક વર્ષથી વધુ સમયગાળા માટે જે ધિરાણ આપે તેના પર લેવાતો વ્યાજનો દર
RBI દ્વારા વ્યાપારી બેંકોને તેમની થાપણો ઉપર ચૂકવાતો વ્યાજનો દર
RBI વ્યાપારી બેંકોને એક વર્ષ સુધીના સમયગાળા માટે જે ધિરાણ આપે તેના ઉપર લેવાતો વ્યાજનો દર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP