GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'અભયઘાટ' કોની સમાધિ છે ?

ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ
લાલબહાદુરશાસ્ત્રી
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રાજ્યમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ(Article)નાં જણાવેલ છે ?

243 B (1)
243 (f)
243 A
243 (g)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
વર્ષ 2012 નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ?

ધીરેન્દ્ર મહેતા
સુનિલ કોઠારી
ચીમનભાઈ ત્રિવેદી
મધુસૂદન ઢાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
સંયોજકનો પ્રકાર લખો : 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.'

સમુચ્યવાચક
અવતરણવાચક
શરતવાચક
વિકલ્પવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP