GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'અભયઘાટ' કોની સમાધિ છે ?

મોરારજી દેસાઈ
રાજીવ ગાંધી
ઈન્દિરા ગાંધી
લાલબહાદુરશાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ઈ-ગવર્નન્સની કામગીરી માટે SPV તરીકે કોણ કામગીરી બજાવે છે ?

રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી
ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી
બાયસેગ
ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે ?