GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'અભયઘાટ' કોની સમાધિ છે ?

મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
લાલબહાદુરશાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હોતી ?

કનૈયાલાલ મુનશી
સરદાર પટેલ
હંસા મહેતા
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP