GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના દફતરો કોના હવાલે રાખવામાં આવે છે ?

ગ્રામ પંચાયત કલાર્ક
ગ્રામ પંચાયત મંત્રી
નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહીવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે
સરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ?

સરપંચ
તલાટી કમ મંત્રી
જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

જયંત પાઠક
નરસિંહરાવ દિવેટીયા
ચંદ્રવદન ચી. મહેતા
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ધૂમકેતુ
જયોતીન્દ્ર દવે
ઈન્દુલાલ યાજ્ઞિક
ઠકકર બાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ?

દલપતરામ
કલાપી
ઉમાશંકર જોશી
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP