GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્યો કરે છે ?

મુંબઈ વિલેજ એકટ, 1920
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
વિલેજ એકટ, 1963
ગુજરાત પંચાયત અધિનિયમ, 1961

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

ચંદ્રકાન્ત બક્ષી
નીતિન વડગામા
રઘુવીર ચૌધરી
કિશોરસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

2 ઓક્ટોબર, 2001
15 ઓગષ્ટ, 2006
11 સપ્ટેમ્બર, 2004
26 જાન્યુઆરી, 2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ?

21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે
ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે
તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP