GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા શહેરને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે ? તિરૂવનંતપુરમ મદુરાઈ કાંચીપુરમ મહાબલીપુરમ તિરૂવનંતપુરમ મદુરાઈ કાંચીપુરમ મહાબલીપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘શિલાલેખ’ કયા પ્રકારનો સમાસ છે ? મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ? મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે ? 31 માર્ચ 15 નવેમ્બર 15 ડિસેમ્બર 15 જાન્યુઆરી 31 માર્ચ 15 નવેમ્બર 15 ડિસેમ્બર 15 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Kumar is ___ B.A. of the M.S. University. a few the an a few the an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ? કાર્લ માર્ક્સ એમ.એન.રાય કીશોરલાલ મશરુવાળા નરહરિ પરિખ કાર્લ માર્ક્સ એમ.એન.રાય કીશોરલાલ મશરુવાળા નરહરિ પરિખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP