GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય કયાં બનાવ્યું હતું ?

આંબાવાડી
ભદ્ર
મણિનગર
સિવિલ હોસ્પિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

જયંત પાઠક
કાકાસાહેબ કાલેલકર
ચંદ્રવદન ચી. મહેતા
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP