Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ?

ત્રિભુવનદાસ લુહાર
કુમારપાળ દેસાઈ
મનુભાઈ પંચોળી
ચંદ્રકાંત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
અનેક પ્રકારના કર્મકાંડો તથા સંસ્કારોનું વર્ણ કયા વેદમાં કરાયું છે ?

ઋગ્વેદ
અથર્વવેદ
સામવેદ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP