સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

રત્નાવલી - કવિ ભટ્ટી
કાદમ્બરી - બાણભટ્ટ
નાગાનંદ - હર્ષવર્ધન
મયૂરશતક - મયૂર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ?

30 જાન્યુઆરી
31 ઓક્ટોબર
15 ડિસેમ્બર
27 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

વેણીભાઈ મીલ-ભાવનગર
મહારાણા મિલ-પોરબંદર
આઈના મહેલ-ભુજ
પરશુરામ પોટરીઝ-વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP