Gujarat Police Constable Practice MCQ
ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ?

તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા.
તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી.
વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં.
વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચે આપેલ અભ્યારણો પૈકી કયુ અભ્યારણ રીંછ માટે નું છે ?

આપેલ તમામ
જાંબુ ઘોડા
બાલારામ
શૂરપાણેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ફોજદારી ધારાની કલમ-409 માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે?

ગુનાહિત વિશ્વાસઘાત
ધાડ
ગુનાહિત કાવતરું
અપહરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાજયસભામાં ચાર સભ્યોની નિમણુક કરી છે તેમાં શ્રીમતી સોનલ માનસિંહ કયા નૃત્ય માટે પ્રસિધ્ધ છે ?

કથક
લોકનૃત્ય
કુચીપુડી
ભારતનાટ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP