Gujarat Police Constable Practice MCQ
ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ?

તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા.
વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં.
તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી.
વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જડતી દરમિયાન સાક્ષીઓને સમન્ય કાઢીને કોર્ટસમક્ષ રજૂ કરવામાંઆવશે. આ વિધાન -

અર્ધસત્ય છે.
સત્ય છે
ઉપરમાંથી એકપણ નહી‌.‌
અસત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કોના મત મુજબ વસ્તીશાસ્ત્રમાં વસ્તી વિશ્લેષણ અને વસ્તીના અભ્યાસોનો સમાવેશ થાય છે ?

હોસર અને ડંકન
જહોન ગ્રાઉન્ટ
ફાંફ લોરીમેર
વિલીયમ પેટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નવા ચિફ જસ્ટિસ રંજન ગોગોઇ બાબતે શું અયોગ્ય છે ?
(1) ભારતના -45માં ચીફ જસ્ટીસ
(2) પુર્વોતર ભારતમાંથી પ્રથમ ચીફ જસ્ટીસ
(3) રંજન ગોગોઇ આસામ રાજ્યના વતની છે.
(4) રંજન ગોગોઇ મુળ ભારતીય નાગરીક નથી.

ફક્ત 1
ફકત 1 અને 4
ફક્ત 3 અને 4
ફક્ત 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.
લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે.
કોઇ ફરક હોતો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP