Gujarat Police Constable Practice MCQ
ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ?

તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા.
તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી.
વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં.
વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
હડકવાની રસીનો શોધક કોણ છે ?

લુઈ પાશ્વર
રુડોલ્ફ ડિઝલ
એડવર્ડ ટેબર
એડવર્ડ જેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
બ્લ્યૂ કોલર ક્રાઈમ તરીકે કોને ઓળખવા માં આવે છે ?

છેતરપિંડી
ભ્રષ્ટાચાર
ખૂન
લાંચરૂશ્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP