સામાન્ય જ્ઞાન (GK)
મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.

અરુંધતી
અનસુયા
સુભદ્રા
યશોધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

નરસિંહ મહેતા
વલ્લભ મેવાડો
પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો.

વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર
વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ
રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"ઑપરેશન ફ્લડ" કાર્યક્રમ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ?

કપાસ ઉત્પાદન
તેલિબીયા ઉત્પાદન
દૂધ ઉત્પાદન
કઠોળ ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP