Gujarat Police Constable Practice MCQ Part - 4
હોરોલોજી શું છે ?

સમય માપનું વિજ્ઞાન
હીરાની પરખનું વિજ્ઞાન
વંશવારસના અભ્યાસનું વિજ્ઞાન
મનોવિજ્ઞાનની એક શાખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ?

આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ
શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP