સામાન્ય વિજ્ઞાન (General Science)
જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ?

પીગળવું
બાષ્પીભવન
ઊર્ધ્વપાતન
ઠારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિકિરણ - ઉત્સર્જનની શોધ કોણે કરી હતી ?

હેન્રી બેકવેરલ
પિઅરી ક્યુરી
મેડમ ક્યુરી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP