Gujarat Police Constable Practice MCQ Part - 4
કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે ?

શ્રી મોહમ્મદ કૈફ
શ્રી યુવરાજ સિંહ
શ્રી મોહિત શર્મા
શ્રી આર. પી. સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ?

મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે.
બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે.
બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે.
સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP