Talati Practice MCQ Part - 2
દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ?

રાજસ્થાન
ગુજરાત
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

વિટામિન-C
વિટામિન-D
વિટામિન-A
વિટામિન-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

ગૌરીશંકર જોશી
જયંત પાઠક
સ્વામી આનંદ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP