Talati Practice MCQ Part - 2
'ધૂળમાંની પગલીઓ'ના રચયિતા કોણ છે ?

ચુનીરામ ભગત
જયંતિલાલ ગોહેલ
લાભશંકર ઠાકર
ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પાદરના તિરથ’ કોની કૃતિ છે ?

રસીકલાલ પરીખ
ચંદ્રવદન મહેતા
જયંતિ દલાલ
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મધમાખીના ઝેરમાં કયો પ્રદાર્થ હોય છે ?

લાઈમ
પેટિસન
કેલ્શિયમ ફોસ્ફેટ
મેલીટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

વિરાટ કોહલી
ગૌતમ ગંભીર
મહેન્દ્રસિંહ ધોની
ચેતેશ્વર પૂજારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP