Talati Practice MCQ Part - 2
‘સમય’ કોનો ગઝલ સંગ્રહ છે ?

બાલાશંકર કંથારીયા
જનાબ શેખ પાલનપૂરી
હરીન્દ્ર દવે
આસીમ શહેરી સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્રવૃદ્ધિ વ્યાજ પર રોકેલ એક રકમ 3 વર્ષમાં 800 રૂ. અને ચાર વર્ષમાં 840 રૂ. થાય છે, તો વ્યાજનો દર પ્રતિવર્ષ શોધો.

3%
10%
4%
5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાજ્યાભિષેક પહેલા અશોક ___નો રાજ્યપાલ હતો.

વારંગલ
ઉજ્જૈન
કુંતલ
કર્ણાવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP